Click on top right corner of a book to start reading online.
About this book
સ્વ- પર કલ્યાણકારી ધર્મતત્વને લીધે જ વિશ્વની સમસ્ત પ્રજા સુખ અને શાંતિથી જીવી શકે છે. કોઇ પણ જીવને નહીં મારવાના, સર્વ જીવોની હિત-ચિંતા કરવાના પાઠ એણે જ શીખવ્યા છે. માનવતા, કરુણતા, પ્રેમથી માંડીને સર્વસંગપરિત્યાગના ટોચકક્ષા સુધીના જીવનોનું પ્રદાન એણે જ કર્યુ છે.
છેલ્લાં ૫૦૦ વર્ષોથી ધર્મધિક્કારનો એક અત્યંત ઘાતકી અને અત્યંત ભેદી પ્રવાહ વહેતો થઇ ગયો છે. આ કૂટનીતિના ઘડવૈયા છે, ઇસાઇઓ. આ દેશની પ્રજા અને સંસ્કૃતિનો નાશ કરીને દેશને આખો ને આખો કબજે લેવા માટે એમણે રાજકારણમાં બધી જ કૂટનીતિઓ- ભારત છોડીને ચાલ્યા જવાના દેખાવ સુધી - સંપૂર્ણ સફળતાપૂર્વક અજમાવી છે.
ઇસાઇઓને વિશ્વમાં એક જ ઇસાઇ ધર્મ જીવતો રાખવો છે, અને એક જ ગૌર વર્ણની પ્રજા જીવતી રહેવા દેવી છે. ઇસાઇ સિવાયના સર્વ ધર્મો અને ગૌર વર્ણ સિવાયની (લાલ, પીળી, કાળી) પ્રજાઓનો નાશ કરવાનો એમનો એકમેવ કાર્યક્રમ છે. ઇસાઇઓએ આ કાર્યક્રમ ખૂબ જ ખંત, બુધ્ધિ અને ધીરજપૂર્વકનો ખૂબ જ ગણિતબધ્ધ, ખૂબ જ ભેદી કાર્યક્રમ તૈયાર કર્યો છે.
સંપ્રદાયની જૂઠી વ્યાખ્યા કરીને ધર્મને જ ઉડાવી દેવાના ઇસાઇઓના પ્લાનને પૂજ્યશ્રીએ ઉઘાડો પાડયો છે.
પૂજ્યશ્રીએ નાનકડી પુસ્તિકામાં ખૂબ જ મહત્વના મુદૃા રજૂ કરીને ખૂબ કમાલ કરી છે.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.