Click on top right corner of a book to start reading online.
About this book
આ પુસ્તકમાં મૂક્તિદૂત માસિકના અંકોમાં સંગૃહિત થયેલા વિવિધ લેખકોના લેખોનો સંગ્રહ છે.
વિવિધ સ્થળોમાં આવેલા - અગત્યના જણાતાં લેખો અહીં છપાયા છે. આ સંગ્રહ વાંચકોને ઘણી બધી માહિતી આપનારો બનશે.
‘પ્રાણીરક્ષા શા માટે ?’ - પુસ્તકના પ્રથમ લેખમાં આ અંગે પૂજ્યશ્રીએ ખૂબ સુંદર શૈલીમાં રજુઆત કરી છે. પ્રાણીમાત્રની રક્ષા કરવી એ ભારતના બંધારણની એકાવનમી વગેરે કલમોમાં આ વાત સ્પષ્ટ જણાવી છે. જો માનવરક્ષા કરવી હોય તો પ્રાણીરક્ષા કરવી જ પડશે.
‘દેશમાંથી તમામ મૂંગા-અબોલ જીવોની કતલ થતી બંધ કરાવવાની અતિ આવશ્યકતા છે, નહિ કે એકમાત્ર ગાય કે ગૌવંશની હત્યા.’ - આ વાતનો બીજા લેખમાં સુવિસ્તાર કર્યો છે.
‘મનસ્વી મેનકાએ ગાયના દૂધને માંસાહાર કહીને મર્યાદાલોપ કર્યો.’ - ‘ટંકાર’માંથી સાભાર લીધેલ લેખ વાંચવા યોગ્ય છે.
‘દૂધ એ માંસાહારી દ્રવ્ય નથી’ - આ વાતની પૂજ્યશ્રીએ એક લેખ દ્વારા સચોટ સમજણ દર્શાવી છે.
‘ધરતીકંપનું એક મોટું કારણ : કતલખાના’ - ‘વિશ્વ હિન્દુ સમાચાર’માંથી સાભાર લીધેલ લેખ ‘પશુરક્ષા’ની અનિવાર્યતા જણાવે છે.
‘નવી પેઢીમાંથી મૂલ્યોનો હ્રાસ કેવો જબ્બર થઇ રહ્યો છે’ - તે અંગે કાન્તિ ભટ્ટે હૂબહૂ જીવંત ચિતાર દર્શાવ્યો છે.
‘ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી જ નહોતી’ - ભવેન કચ્છીના આ લેખમાં ઘણું તથ્ય છે.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...
Chandrashekharvijayji M.S.
Kam Khana...Gam Khana...Nam Jaana...
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.