Click on top right corner of a book to start reading online.
About this book
મૂંઝવતા પ્રશ્નોના સુંદર સમાધાનો પૂજ્યશ્રીએ ખૂબ સચોટ રીતે આ પુસ્તકમાં આલેખ્યા છે.
સૂંઠ ખવાય તો બટાટાની કતરી કેમ ન ખાઇ શકાય ? ભૂતકાળમાં બેય અનંતકાય હતા ? આ પ્રશ્નનું સુંદર સમાધાન આપ્યું છે.
પર્વતિથિએ મગના શાક કરતાં પાકા કેળાનું શાક ખાવામાં ઓછી હિંસા નહીં ?
વૈજ્ઞાનિકો ચંદ્રલોક ઉપર પહોંચી ગયા છે ?
સ્કુલો અને કોલેજોમાં ધાર્મિક શિક્ષણની જરુર ખરી કે નહીં ?
જૈનોનું સૌ પ્રથમ કર્તવ્ય શું હોઇ શકે ?
સાધ્વીજી મહારાજ પુરુષોની સભામાં વ્યાખ્યાન કરી શકે ખરા?
એમ.સી. કોર્સમાં આવેેલા બેન ચાર દિવસ ધર્મ ક્રિયાથી વંચિત રહી જાય તે શું યોગ્ય છે?
દેશ કાળને અનુલક્ષીને શાસ્ત્ર - સિદ્ધાંતમાં બાંધછોડ થઇ શકે ?
અત્યંત ઝેરી શિક્ષણ બાળકોને અપાવ્યા વિના ન જ ચાલે તેમ હોય તો શું કરવું ?
આ કાળના જૈન ગૃહસ્થની મોટામાં મોટી શ્રી જિનશાસનની સેવા કઇ ?
પરદેશોમાં ધર્મપ્રચાર કરવા જવાની શું જરુર નથી લાગતી ?
શું ભગવાન શ્રીકૃષ્ણ નરકમાં ગયા છે ?
આપ ‘માઇક’નો ઉપયોગ નહીં જ કરવાના શા માટે આગ્રહી છો?
આ સિવાય અનેક પ્રશ્નોના સમાધાનો વાંચવાથી પૂજ્યશ્રીની સૂક્ષ્મબુધ્ધિ, દીર્ઘદૃષ્ટાપણું, ઠોસ શાસ્ત્રીયાભ્યાસ આદિ જણાયા વિના નહીં જ રહે.
Jinshashan na asim 2 upkaro - 1) Asar jagat nu darshan karavyu 2) Jagatpati nu darshan karavyu.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.