Click on top right corner of a book to start reading online.
About this book
ખૂબ જ ઓછા શબ્દોમાં હૃદયસ્પર્શી ભાવોને ઠસોઠસ ભરી દેતી કથાઓ જીવનને સન્માર્ગે વાળવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. કાં તો આ વાર્તાઓ સાવ જ નવી હોય છે અથવા તો ‘જૂની’ હોય તો ય એનું ‘મોડલ’ એકદમ અનોખું હોય છે.
“નવકાર - મહામંત્ર” અંગેની કથા - વાંચનથી નવકાર ઉપર શ્રદ્ધા ખૂબ વધી ગયા વિના ન જ રહે.
ધનના પાપે થયેલી કાલિદાસની હત્યાનો પ્રસંગ વાચ્યા બાદ “ધનરાગ” ઘટ્યા વિના ન રહે.
જિનભક્ત ધવલ શેઠની ખુમારી વાંચ્યા બાદ પ્રભુ પ્રત્યે ભારે શ્રદ્ધાપેદા થયા વિના ન રહે.
સાવ સામાન્ય પ્રતિજ્ઞામાં અણનમ રહેવાથી દારુડિયા સાળવીનો થયેલો ઉધ્ધાર વાંચવાથી “પ્રતિજ્ઞા-ધર્મ” માં જીવની રુચિ થયા વિના ન રહે.
પશ્ચાત્તાપ- પ્રતાપે હત્યારા દ્રઢપ્રહારીનો “આત્મોધ્ધાર” જાણ્યા બાદ પાપ કર્યા બાદ જીવને પશ્ચાત્તાપ થયા વિના ન રહે.
શિવાજીનો“શીલપ્રેમ” જાણ્યા બાદ શીલપાલન તરફ આત્મપ્રગતિ થશે તો ....
“ત્રણ વર્ષના બાબાની ઇચ્છા મોટા થઇને માબાપને મારી નાંખવાની છે,” આ પ્રસંગ વાંચ્યા બાદ નવી પેઢીના સંસ્કરણ માટે શિબીર, તપોવન પ્રત્યેનો પ્રેમ વધ્યા વિના ન રહે.
દંડવીર્ય રાજાની અનુપમ સાધર્મિક - ભક્તિ જાણ્યા બાદ “સાધર્મિક - પ્રેમ” જાગ્યા વિના ન રહે.
રાત્રિભોજનના ત્યાગનો મહિમા વાંચવાથી ભયંકર પાપ રાત્રિભોજન (નરકનું પ્રથમ દ્વાર) પ્રત્ત્યે ધિક્કારભાવ પ્રગટશે તો........
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Game teva sanyogo ma mast rehva ichta hov to! Tamara minus (dosho) juvo. Bija na plus (guno) juo.
Chandrashekharvijayji M.S.
Tamari dainik nondhpothi ma: 1) Roj ek saro vichar tapkavo 2) Roj ek saru kam kari teni nondh karo
Chandrashekharvijayji M.S.
Jivta to haju pan avadse, Marta to kok ne j aavde
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...